રામદેવ ના મંચ પર મોદી : હું ફક્ત હિન્દુઓનો નેતા નથી
શુક્રવાર, 26 એપ્રિલ 2013 (16:57 IST)
રાજગમા પ્રધાનમંત્રી બનવાની હોડમાં સૌથી આગળ ચાલી રહેલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે હરિદ્વારમાં બાબા રામદેવના પતંજલિ યોગપીઠ પહોચ્યા. હરિદ્વારમાં મોદી સથે જોડાયેલ દરેક માહિતી. ..
P.R
- સતોના માધ્યમથી દેશમા જે શિક્ષા અને સંસ્કારનુ કામ ચાલી રહ્યુ છે, તેનો અહી એકવાર મેળો લગાવવો જોઈએ - ઈશ્વરને પ્રાર્થના છે કે આપણે સત્ય માટે જીવીએ, સત્યની સાથે આગળ વધીએ અને સ્વામી વિવેકાનંદના સપનાનુ ભારત બનાવીએ - મારામાં હજુ પણ કમીઓ છે. મારે માટે અહી આવવુ સન્માન નહી, પ્રેરણાની વાત છે. - મને સંતો પાસેથી એ આશીર્વાદ જોઈએ કે હુ ક્યારેય પણ કંઈ ખોટુ ન કરુ, મારા હાથથી ક્યારેય કંઈ ખોટુ ન થાય - ન મને રાજ્યની ઈચ્છા છે ન મને મોક્ષની ઈચ્છા છે. મારી ઈચ્છા પીડિતોના આંસૂ લૂંછવાની છે. દેશના નેતાઓને સંતોએ બનાવ્યા - મેં હંમેશા સૌના કલ્યાણની વાત કરી છે ન ફક્ત હિન્દુઓની. હુ ફક્ત હિન્દુઓનો નેતા નથી - મેં એ ક્યારેય નથી શીખ્યુ કે ફક્ત હિન્દુ સુખી થાય, મે સૌનુ કલ્યાણ કરવાની વાત કરી છે. - મે વર્ષ 2002ની ચૂંટ્ણી જીત્યા બાદ કહ્યુ હતુ કે જેને મને વોટ આપ્યો ચે એ પણ મારા છે અને જેણે મને વોટ નથી આપ્યો એ પણ મારા છે. - મારા 12 વર્ષના શાસનકાળમાં રમખાણોનુ નિશાન નથી. પહેલા ગુજરાતમાં અવારનવાર રમખાણો થતા હતા અને નિર્દોષો જીવ ગુમાવતા હતા. - સરકાર બન્યા બાદ સૌને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો.
- આ દેશ સંતો, મુનીઓ અને શિક્ષકોએ બનાવ્યો છે. આપણે આપણી સંસ્કૃતિથી દૂર થતા જઈ રહ્યા છે - હુ ખૂબ ભાગ્યશાળી છુ, વિશ્વાસ મારી અંદર દોડે છે - 2002ના ભૂકંપનો ઉલ્લેખ કર્યો. આખી દુનિયાની આગળ નીકળીને ગુજરાત ત્રણ વર્ષની અંદર આ વિપત્તિમાંથી બહાર નીકળીને ઉભુ થઈ ગયુ - ગુજરાતના વિકાસનુ શ્રેય મને નહી છ કરોડ ગુજરાતીઓનુ છે - જ્યારે છ કરોડ ગુજરાતી કરી શકે છે તો 125 કરોડ લોકોનુ ભારત પણ આખી દુનિયાને એક નવી ચેતના પેદા કરી શકે છે - રામદેવ મને પોતાનો સગો ભાઈ સમજે છે. તે કહે છે કે આપણા બંને પર અત્યાચાર થઈ રહ્યો છે. - બાબા રામદેવ નાગરિકોની સ્વસ્થતા માટે જેથી ગરીબથી ગરીબ માણસ ખુદનુ સ્વાસ્થ્ય સારુ રાખી શકે, કારણ કે મોંઘવારીના જમાનામાં યોગ જ લોકોને બચાવી શકે છે. - દુર્ગુણોને દૂર કરવા માટે આપણે જ સમાજની અંદર પ્રાણવાન, તેજસ્વી મહાપુરૂષ આગળ આવે - દેશમાં કોઈને માટે કશુ પણ કહી દેવુ સહેલુ નથી - સંતોના ચરણોમાં બેસવુ સૌભાગ્યની વાત - બાબા રામદેવને હું વર્ષોથી ઓળખુ છુ - મોદીએ બાબા રામદેવની પ્રશંસા કરી - બાબા રામદેવ યોગ પ્રત્યે લોકોને પ્રેરિત કરતા રહે. - તેમની મુહિમ જો બીજા દેશમાં ચાલતી તો ન જાને કેટલી યુનિવર્સિટીથી તેના પર પીએચડી થઈ જતી - ગ્રિનીઝ બુકથી સવાલ - શુ ક્યારે તમે આ રેકોર્ડ પર ધ્યાન આપ્યુ. - જે વ્યક્તિએ કરોડો લોકો સાથે મુલાકાત કરી એવો રેકોર્ડ દુનિયામાં ક્યાય નહી. - આ આપણુ દુર્ભાગ્ય છે કે આપણે ક્યારેય આપણા દેશના સામર્થ્યની ચર્ચા નથી કરતા - મને એવુ લાગે છે કે આજના અવસર વિશે જુદી જુદી ચર્ચાઓ થશે - મને વિશ્વાસ છે કે કપાલભ્રાંતિ દ્વારા લોકોના કપાળની ભ્રાંતિ દૂર થશે - બાબા રામદેવ જે કામ કરી રહ્યા છે તે રાષ્ટ્રસેવા છે - આપણા દેશના સંતોએ ઉપદેશ સુધી ખુદને સીમિત નથી રાખ્યો પણ આવરણ પર બળ આપ્યુ - શુ ભારતમાં તમારા વિચારો વિરુદ્ધ કોઈ બોલે છે તો શુ એ ખોટો છે - આપણે સ્વાભિમાન ગુમાવી ચુક્યા છે, ગુલામીને કારણે દુનિયાની સામે આપણા સામર્થ્યનો પરિચય કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. - આપણે સંયુક્ત પરિવાર તરફથી એકલ પરિવાર તરફ આગળ વધી રહ્યા છે જે યોગ્ય નથી - આપણે સ્વાભિમાન ગુમાવી ચુક્યા છે. ગુલામીને કારણે દુનિયાની સમએ આપણા સામર્થ્યનો પરિચર્ય કરવાવામાં નિષ્ફાળ રહ્બ્યા છે.
મોદીના વિચારોને વધુ જાણવા આગળ ..-
- મહર્ષિ અરવિંદે અદ્દભૂત કર્યુ, મને વિશ્વાસ છેકે મારી ભારત માતા વિશ્વ કસ્લ્યાણક બનીને રહેશે. - ભારતના સૌથી વધુ યુવા ભારતમાં હાજર છે. - કુંભ વિશે શુ ક્યારેય કોઈ મેનેજમેંટ ગુરૂએ વિચાર કર્યો છે કે આટલુ મોટુ આયોજન વગર કોઈ અવ્યવસ્થાએ કેવી રીતે સંપન્ન થાય છે. - 21મી સદી જ્ઞાનની સદી છે અને તેનુ નેતૃત્વ ભારત જેવા જ્ઞાનવાન દેશની પાસે હશે - મીડિયા કહી રહ્યુ છે કે હુ મોટી પ્લાનિંગથી આગળ વધી રહ્યો છુ, મારી કોઈ યોજના નથી, મારી ઈચ્છા છેકે એકવાર ફરી સંતોની પાસે પરત ફરુ - નારાયણ ગુરૂએ આખા દેશમાં શિક્ષાની અલખ જગાવી ' - મારા મુખ્યમંત્રિત્વકાળમાં એક પણ એવો સંત મહાત્મા ન મળ્યો જેણે મારી પાસે કે સરકાર પાસે કશુ માંગ્યુ હોય - દેશમાં કોઈ માટે કશુ પણ કહી દેવુ સહેલુ નથી - સંતોના ચરણોમાં બેસવુ સૌભાગ્યની વાત - બાબા રામદેવને હુ વર્ષોથી જાણુ છુ - મનમા કસક હતી કે હુ આ વખતે કુંભમાં નહી પહોંચી શક્યો - ઈશ્વરની ઈચ્છા હશે તો મને સંતોનુ સાનિધ્ય મળે અનેમારી મનની કસક ઓછી થાય - સંતોની સાથે બેસવુ એ સૌભાગ્યની વાત - સંત આપનારા લોકો છે, માંગનારા નહી - મોદીએ કર્યુ રામદેવની શાળાનુ ઉદ્દઘાટન - રામદેવના પતંજલિ યોગપીઠમાં આચાર્યકુલમ નામથી ગુરૂકુળની શરૂઆત કરવામાં આવી રહી છે. - રામદેવના ગુરૂકુળમાં બાળકોને વૈદિક જ્ઞાન સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવશે. - ઉત્તરાખંડ કોંગ્રેસને મોદીના હરિદ્વાર પ્રવાસનો વિરોધ કરવાનો નિર્ણય પરત લઈ લીધો - હરિદ્વાર પહોંચ્યા મોદી, રામદેવના આશ્રમ માટે રવાના -