પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણે કહ્યુ હતુ કે અરવિંદ પક્ષને રાષ્ટ્રીય સ્તરે સંભાળી શકવાની સંગઠિત ક્ષમતા નથી. પક્ષમાં આંતરિક લોકતંત્રની ઉણપ છે અને અરવિંદ માત્ર પોતાની જ વાત સાંભળે છે. લોકો પક્ષને સમર્થન આપી રહ્યા હોવાથી તેનુ ભાવિ ઉજળુ છે. અરવિ6દ સારો ચળવળકર્તા છે પણ તેમા ઓર્ગેનાઈઝેશનલ સ્કીલની ઉણપ હોવાનું તેણે ઉમેર્યુ હતુ.