મુશર્રફે કહ્યુ કે આપણે મુસલમાન છીએ. તેમણે આપણા એક ગાલ પર તમાચો માર્યો તો આપણે બીજો ગાલ ન ધરવો જોઈએ. ભારત પાકિસ્તાન ઉપર પથ્થર ફેંકે તો પાકિસાને ઈંટ ફેંકવી જોઈ. ભારતને જવાબ આપવા માટે પાકિસ્તાન પાસે સેના સિવાય અન્ય સ્ત્રોત છે. કાશ્મીરની અંદર ભારતની સામે લડવા અનેક લોકો તૈયાર છે. બસ તેમને ભડકાવવાની જરૂર છે. આ ઉપરાંત પાકિસ્તાની અંદર એક લાખ લોકો ભારત સામે લડવા તૈયાર છે. આવી પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાનને હલકામાં ન લેવુ જોઈએ.