પતિ અને બાળકને છોડી જે બ્વાયફ્રેડ માટે ઘર છોડ્યુ તે નિકળ્યો...

સોમવાર, 15 જુલાઈ 2024 (13:30 IST)
ઉત્તર પ્રદેશમાં એક મહિલા તેમના સાસરિયા વિરૂદ્દ ફરિયાદ નોંધાવી છે. કે હુ મારા 5 વર્ષના દીકરા અને પતિને છોડીને બ્વાયફ્રેડથી લગ્ન કર્યા. અમે દોઢ વર્ષથી સાથમાં રહી રહ્યા હતા. પણ મારા નવા સાસરિયાવાળા મને અપનાવી નથી રહ્યા છે હવે નવો પતિ પણ સાથ નથી આપી રહ્યો છે. ફરિયાદ કરી મહિલાએ થાણામાં ઝેર ખાઈ લીધુ. તરત જ પોલીઅએ તેને હોસ્પીટલમા દાખલ કરાવ્યો છે. 
 
જ્યારે મહિલાને હોંશ આવ્યો તો તેણે તેમના પતિની સત્ય સામે આવ્યો તો તેને પગ નીચેથી ધરતી ધસી ગઈ. પોલીસએ કહ્યુ કે  જે માણસથી તેણે લગ્ન કર્યા છે. તે સગીર છે. સગીરથી લગ્ન કરવુ ગેરકાયદેસર છે. તેથી મહિલા વિરૂદ્ધ જ એક્શન લેવામાં આવશે. મામલો મથુરાનો છે. મહિલાએ પોલીસને જણાવ્યુ કે તે 27 વર્ષની છે. ફિરોઝાબાદમાં રામગઢમા તેનો પીહર છે. 6 વર્ષ પહેલા તેમના લગ્ન કાસગંજના યુવકથી થયા હતા. પતિ સાથે તે નોએડામાં રહેતી હતી. 
 
મહિલાનો આરોપ છે કે દોઢ વર્ષ પહેલા તે જમુનાપર પોલીસ સ્ટેશન વિસ્તારના દિવાન કલાણ વિસ્તારના એક યુવકને ફેસબુક પર મળી હતી. બાદમાં તેણે નોઈડામાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નવેમ્બર 2022 માં, મહિલા તેના પાંચ વર્ષના બાળકને છોડીને હરિયાણાના ભિવડી ગઈ હતી. અહીં બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભિવડીમાં પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા. તાજેતરમાં તેમની તબિયત લથડી હતી. તેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તે ભાગી ગયો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર