અક્ષય તૃતીયાની શુભેચ્છા સંદેશ
અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે.
પરિવારમાં સ્નેહ અને પ્રેમ જાળવવો
તમારા પર હંમેશા પૈસાનો વરસાદ થાય
અક્ષય તૃતીયાનો તમારો તહેવાર આવો જ રહે