3. કેટલાક� પુરાણોમા શ્રીરાધાને શ્રીકૃષ્ણથી 5 વર્ષ મોટી જણાવ્યુ હતુ. શ્રીમદભાગવત અને વિષ્ણુપુરાણ મુજબ કંસના અંત્યાચારથી બચવા માટે નંદજીના સગાઓ સાથે નંદગાંવથી વૃંદાવનમાં આવીને વસી ગયા, જ્યાં બરસાનાના લોકો પણ હતા. એવું માનવામાં આવે છે કે અહીં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ અને રાધા એક ઘાટ પર સાથે સ્નાન કરતા હતા. તે સમયે કૃષ્ણ 7 વર્ષના હતા અને રાધે 12 વર્ષના હતા, તેમની સાથે તેમની ઉંમરના બાળકોનો ટોળો રહેતો હતો. જે ગામની ગલીઓમાં હંગામો મચાવતા હતા.