ઈંટરવ્યુનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને પરસેવો છૂટી જાય છે. દરેક સમયે એ જ વાત મગજમાં ફરે છે કે ઈંટરવ્યુમાં કયો પ્રશ્ન પૂછશે. તેમને જવાબ આપી શકીશ કે નહી. આ રીતે ઈંટરવ્યુ પહેલા જ અનેક લોકો નર્વસ થઈ જાય છે. જો તમે પણ ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો નીચે લખેલા ઉપાય કરો. આ ઉપાયથી ઈંટરવ્યુમાં સફળતા મળવાના ચાંસ વધી જાય છે.
ત્યારબાદ ધૂપ, દીપ અને અગરબત્તી બતાવીને નીચે લખેલ મંત્રનો 31 વાર ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે મળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યુમાં જાવ તો આ માળાને પહેરીને જાવ. આવુ કરવાથી જલ્દી ઈંટરવ્યુમાં સફળતા મળશે.