જીવંતિકા વ્રતકથા - Jivantika Vrat Katha

ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (23:29 IST)
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર