શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે. એવુ કહેવાય છે કે જ્યા ગાયનો વાસ છે ત્યા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. શાસ્ત્રોમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ગાયના કેટલાક શુભ સંકેત હોય છે જેના વિશે જાણીને તમે એ જાણી શકો છો કે તમને લાભ થવાનો છે અને કામમાં સફળતા મળવાની છે.