શ્રાદ્ધકાળમાં શ્રીમદભાગવત પિતૃસૂક્ત એંદસૂક્ત મધુમતિ સૂક્ત વગેરેના પાઠ કરવાના વિધાન છે એનાથી મન બુદ્ધિ અને કર્મની શુદ્ધિ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે . શ્રાદ્ધના અવસર પર દિવંગત પૂર્વજોની મૃત્યૂ તિથિના દિવસે નિમંત્રણ આપી બ્રાહમણને ભોજન , વસ્ત્ર અને દક્ષિણા સાથે દાન આપીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.
આ દિવસે પાંચા પાન પર જુદી-જુદી ભોજન સામગ્રી મુકીને પંચબલિ કરો. આ છે - ગૌ બલિ , શ્વાન બલિ, કાક બલિ, દેવાદિ બલિ અને કીડીઓ માટે .