- સાંજે રમવુ, યાત્રા કરવી, સંભોગ કરવો, ઝગડો કરવો, અપશબ્દ બોલવા, ટીવી જોવુ, ખરાબ વિચાર મગજમાં લાવવા વગેરે કાર્ય કરવાથી વ્યક્તિ સંકટોથી ઘેરાય જાય છે.
- રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- સવારે સાંજ અને રાત્રે કપૂરનો દિવો પ્રગટાવો
- દરવાજાને ખાંચાઓમાં તેલ નાખતા રહો નહી તો દરવાજા ખોલતા બંધ કરતા સમયે અવાજ કરે છે. જે વાસ્તુ મુજબ અત્યંત અશુભ અને અનિષ્ટકારી હોય છે.