મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર

મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (07:13 IST)
હમેશા લોકો કહે છે કે બગડેલું મંગળ હમેશા અમંગળ કરે છે. જો જ્યોતિશ શાસ્ત્રોની માનીએ તો મંગળેને સર્વાધિક ક્રૂર ગ્રહ જણાવ્યા છે. કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીનો પહેલો અને આઠમું ભાવ મંગળ તરફ થી જનમ લે છે. 
કુંડળીનું ચોથો ભાવમાં મંગળ નીચ ફળ આપે છે અને દસમું ભાવમાં સર્વશ્રેષ્ઠ બળ મળે છે . કુંડળીનું ચોથો ભાવ ઘર પરિવારને સંબોધિત કરે છે અને આઠમું ભાવ માણાની ઉમરનું નિર્માણ કરે છે. જ્યારે કયારે પણ મંગળ માણસના ચોથા ભાવ પર અસર કરે તો માણસના ઘર પરિવારમાં અમંગળ થવા લાગે છે. 
 
આથી મંગળવારે આ કામનું ત્યાગ કરની તમે તમારા પારિવારિક જીવનને ખુશહાળ બનાવી શકો છો. 
 

નેલ કટરનું ઉપયોગ ન કરવું 
 
 

વાળ ન કપાવવું 
 

અણી વાળી વસ્તુઓ ન ખરીદવી 
દક્ષિણ દિશામાં કાતર કે અણી વાળી વસ્તુઓ ન રાખવી 

રસોડામાં શાક અને રોટલીને બળવા ન દો. 
માંસાહારને ઘરમાં ન રાંધવું 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર