14 ઓગસ્ટ અષાઢી અમાસ(દિવાસો), આ ઉપાય કરવાથી મળે છે લક્ષ્મી કૃપા
ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (16:05 IST)
શુક્રવાર , 14 ઓગસ્ટે અમાસ છે. આ શ્રાવણ માસની અમાવસ્યા છે . એના કારણે ધાર્મિક રીતે એનુ મહત્વ વધારે છે. આ દિવસે શિવ પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે હરિયાલી અમાવસ્યા પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ.