મખમલી બેડ પર મળે છે ભક્તોથી રાધેમાં

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:09 IST)
ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહી રાધેમાં પોતાને દેવીના સ્વરૂપ જણાવતી રાધેમાંને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન જારી કરી દીધા છે .  14 અગસ્તના દિવસે રાધેમાંથી પૂછપરછ કરાશે . 
 
રાધેમાં ભક્તોથી જે રૂમમાં મળે છે એ ખાસ સુવિધાઓથી પરિપૂર્ણ છે. જે રૂમમાં રાધેમાં  ભક્તોથી મળે છે ત્યાં લાલ રંગના બેડ છે. ત્યાંના પડદા પણ લાલ રંગના છે. અને એ રૂમમાં બધી લકજરી સુખ-સુવિધાઓ છે. 
 
એ રૂમમાં ફેંસી લાઈટ , એસી , મખમલી બેડ એ બધી લકજરી સુવિધાઓ છે. એના રૂમમાં બેડ ઉપર દુર્ગામાતાની તસ્વીર છે જેના નીચે બેસી રાધેમાં ભક્તો ને દર્શા આપે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર