તંત્ર-મંત્ર : અપશુકનથી બચાવશે આ પ્રભાવશાળી મંત્ર અને ઉપાયો
P.R
જીવનમાં અપશુકનનો પ્રભાવ અહિતકારી જ હોય છે
જ્યારે ક્યારેક દિવસે કે રાત્રે સ્વપ્નમાં ભૂત, પ્રેત કે ડરાવનારા, ખરાબ કે અશુભ દ્રશ્ય દેખાય તો નિમ્ન લિખિત મંત્રનો 108વાર કે ઓછામાં ઓછો 21 વાર જાપ કરવામાં આવે તો અમંગળકારી પ્રભાવ નિષ્ક્રિય થઈ જશે.
મંત્ર આ મુજબ છે
उपसर्गाः शमं यांति ग्रह पीड़ाश्च दारुणाः। दुःस्वप्नं च नृभिर्दृष्टं सुस्वप्न मुप जायते॥ ह दुर्गे देवि नमस्तुभ्यं सर्व कामार्थ साधिके। मम सिद्धिम् सिद्धिं वा स्वप्ने सर्व प्रदर्शय॥
આ એક સરળ અને પ્રભાવશાળી ટોટકો છે. જેની કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આ ઉપરાંત કેટલાક રાશિ પ્રમાણે ઉપાયો કરશો તો પણ તમે તમને થયેલા અપશુકનથી મુક્ત થઈ શકશો.
આગળ જુઓ રાશિ મુજબ અપશુકનથી બચવાના ઉપાયો
P.R
મેષઃ- આ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે તેથી તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરીને ગરીબોને લાલ કપડાં નું દાન કરવુ જોઈએ.