શાસ્ત્રો અને પુરાણોમાં દિવસ અને રાત્રે માટે જુદા-જુદા કામ જણાવ્યા છે. એમાં પણ આ નિર્દેશ આપ્યા છે કે કયું કામ ક્યારે કરવા જોઈ. આ બધા નિયમ આ રીતે બનાવ્યા છે જે કોઈના કોઈ રીતે માણસ માટે લાભકારી છે. એમાં આ પણ જણવ્યા છે કે એવા કામ છે જે રાતના સ્માયે ન કરવા જોઈએ આવો જાણીએ એના વિશે