વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું છે કે પાકિસ્તાન રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે ઉતાવળું છે. પીએમ મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનની ચાહક પણ ગણાવી છે.
આજે પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. પીએમે કહ્યું કે પાડોશી દેશ સૌથી જૂની પાર્ટીના રાજકુમારને ભારતના વડાપ્રધાન બનાવવા માંગે છે.
હરિયાણાના યમુનાનગરમાં એક માર્ગ અકસ્માતમાં આઠ વર્ષના વિદ્યાર્થીના મોતના સમાચાર છે. અહેવાલો અનુસાર, સોમવારે એક મોટરસાઇકલ સાથે અથડાયા બાદ એક ઓટોરિક્ષા પલટી ગઈ હતી અને એક આઠ વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું
Career In Fine Arts: ફાઈન આર્ટસમા કરિયરમા શાનદાર વિકલ્પ છે પણ આ ફીલ્ડમાં આગળ વધવા માટે ઉમેદવારને કેટલીક જરૂરી સ્કિલ્સ જેમ કે ક્રિએટિવિટી, ઈમેજીનેશનના હોવુ ખૂબ જરૂરી છે. જો તમારી અંદર આ ક્વાલિટી છે
સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો.
Prajwal Revanna Lookout notice -પ્રજ્વલ રેવન્નાના 'અશ્લીલ વીડિયો' કેસ પર કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે તેને SIT સમક્ષ હાજર થવું પડશે.
surat crime news- સુરતમાં ફેસબુક પર 42 વર્ષની મહિલાના મિત્રએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. આરોપીએ 'વાસ્તુ ખામી' દૂર કરવાના નામે મહિલા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે તેણીની અશ્લીલ તસવીરો પણ પોતાના ફોનમાં કેદ કરી, વાયરલ કરવાની ધમકી આપી,
લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ વડાપ્રધાન મોદીને સમર્થન કર્યું છે. રાજવી માંધાતાસિંહે વડાપ્રધાનને સમર્થન કરવા સાથે કહ્યું કે, PM મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે.
આઈટી એક્ટ, 2000ની કલમ 67 હેઠળ, જો તમે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોઈને ધમકીભર્યો અથવા અશ્લીલ ઈમેલ મોકલો છો, તો તમને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં છ વિદ્યાર્થીઓના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.
કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થઈ ગયા બાદ મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી. ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ હતી. સુરત લોકસભા વિસ્તારની અંદર મતદારોનો ભારે રોષ નિલેશ કુંભાણી ઉપર જોવા મળી રહ્યો છે
Pm Modi in gujarat- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરશે. તેમના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.