Dev Deepawali Upay: કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ કારતક મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે. ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.
કાશી નગરમાં એક નિ:સંતાન ધર્માત્મા વૈશ્ય રહતો હતો. ધન વગેરે હોવા સિવાય પણ તે દુખી રહેતો હતો. એક દિવસ વૈશ્યની પત્નીથી એક પાડોશન બોલી જો તમે કોઈ બીજા છોકરાની બલી ભૈરવના નામથી ચઢાવશો તો તમેન પુત્ર થશે. આ વાત જ્યારે વૈશ્યને ખબર પડી તો તેને અસ્વીકાર કરી ...
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવાય છે. આજના દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે.
Labh Panchami 2023: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને પ્રકાશના આ તહેવારનો છેલ્લો દિવસ લાભ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. લાભ પંચમીને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે
Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ
- ભાઈ બીજના દિવસે યમરાજે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરાવ્યું અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે જે ભાઈ કારતક શુક્લ દ્વિતિયાના દિવસે પોતાની બહેનના ઘરે ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં.
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ ...
Bhai beej 2023: કાર્તિક મહીનાની દિવાળી પછી શુક્લ પક્ષની દ્વીતિયા તિથિને ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે યમ દ્વિતીયા અને ચિત્રગુપ્ત પૂજા પણ હોય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ભાઈ બીજ
1. દીપાવલી પર લક્ષ્મીની પૂજા કરવા માટે દીપ પ્રગટાવવામાં આવે છે. દીવો પિત્તળ અથવા સ્ટીલનો હોય છે.
2. એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઈએ. આનાથી તુરંત દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટ સમાપ્ત ...
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો.
દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
Diwali signs- હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે