30 માર્ચ, 2025, બપોરે 12:01 થી 12:50 વાગ્યા સુધી.
ચૈત્ર નવરાત્રી નું મહત્વ
ચૈત્ર નવરાત્રી એ ખાસ કરીને મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાનો સમય છે. આ સમયગાળા દરમિયાન નવરાત્રિ વ્રત રાખવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મા દુર્ગાની ઉપાસના માત્ર માનસિક શાંતિ જ નથી આપતી, પરંતુ તે શરીર અને આત્માને પણ શુદ્ધ કરે છે.