Gayatri Jayanti 2025 - ગાયત્રી જયંતીના શુભ દિવસ પર વ્હોટ્સ પર કે ફેસબુક મેસેજ દ્વારા મોકલો શુભેચ્છા

ગુરુવાર, 29 મે 2025 (11:11 IST)
gayatri jayanti
 હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. 
 
  ૐ ભૂર્ભુવ: સ્વ તત્સવિતુવરિણ્યં 
  ભર્ગો દેવસ્ય: ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત 
   ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા 
 
ગાયત્રી માતાના પાંચ મુખ અને દસ ભુજાઓ છે તેમના ચાર મુખ ચાર વેદોના પ્રતિક માનવામાં આવે છે. અને તેમનુ પાંચમુ મુખ સર્વશક્તિમાન શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. ગાયત્રી મંત્રનો જાપ સવારે જ નહી પણ બપોરે અને સાંજે પણ કરી શકાય છે.  
gayatri jayanti
 
1 હિન્દુ સંસ્કૃતિની જન્મદાત્રી 
બધી વેદોની માતા જ્ઞાનદાયિની 
માં ગાયત્રી જયંતીની અનંત શુભેચ્છા 
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા 
gayatri jayanti
જેવી રીતે ગંગા શરીરના પાપોને ધોઈને 
તન મનને નિર્મલ કરે છે 
એ જ રીત ગાયત્રી રૂપી બ્રહ્મ ગંગાથી 
વ્યક્તિની આત્મા પવિત્ર થઈ જાય છે 
ગાયત્રી જયંતીની શુભેચ્છા 
gayatri jayanti
3. તમને બધાને વેદમાતા 
ગાયત્રી જયંતીની શુભેચ્છા 
જગત જનની માતા આપણા 
બધા પર પોતાની કૃપા બનાવી રાખે 
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા 
gayatri jayanti
4.    ૐ ભૂર્ભુવ: સ્વ તત્સવિતુવરિણ્યં 
  ભર્ગો દેવસ્ય: ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત 
   ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા 
gayatri jayanti
5. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 
   ત્રિદેવોની આરાધ્ય 
   દેવમાતા અને વેદમાતા 
   ગાયત્રી જયંતીની બધાને શુભકામનાઓ 
 
gayatri jayanti
6.  વેદોની માતા, વેદો દ્વારા સ્તુત, 
બુદ્ધિ અને મેઘાને આપનારી અને 
દ્વિજત્વ પ્રદાન કરનારી માં ગાયત્રીને નમન 
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા 
  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર