આ દિશામાં પ્રગટાવો દિવો
દક્ષિણ દિશાને પિતરોની દિશા માનવામાં આવે છે. આવામાં તમે ગુરૂ પૂર્ણિમાના દિવસે પિતૃ દોષ દૂર કરવા માટે ઘરની દક્ષિણ દિશાનાં દિવો પ્રગટાવી શકો છો. આ સાથે જ પૂર્વજોની તસ્વીર સામે તલના તેલનો દિવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી તમને પિતૃ દોષથી રાહત મળી શકે છે.