Maa Lakshmi Favourite Zodiac Sign: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવી છે. તે દરેક રાશિઓ પર કોઈ ન કોઈ ગ્રહ અને દેવતાના આશીર્વાદ રહે છે. પણ કેટલીક રાશિઓ એવી હોય છે જેના પર માતા લક્ષ્મીને કૃપા હમેશા બની રહે છે. આ રાશિઓ માતાની ફેવરેટ ગણાય છે. તે ...
Astrology Mantra -રાશિ મુજબ આ મંત્ર જાપ કરવાથી મળશે સફળતા અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્યો ટાળો. ઉતાવળ કરશો નહી. અસ્વસ્થતા રહેશે.
ભાગ્યશાળી વહુ બને છે આ રાશિની યુવતીઓ- મેષ રાશિ - સમજદાર અને સ્વભાવથી શાંત આ રાશિની યુવતીઓ દરેકના વિચારનુ સન્માન કરે છે. આ સમગ્ર પરિવારને સાથે લઈને ચલે છે. તેમનો પરિવાર સાથે ઝગડો ના બરાબર હોય છે. દયા અને પ્રેમથી ભરેલી આ રાશિની યુવતીઓ ઘરમાં આવતા જ ...
પ્રેમ એક એવો અહેસાસ છે, જે કોઈપણ સ્વાર્થ વગર લોકોને એકબીજાની નજીક લાવે છે. કેટલાક લોકો પ્રેમમાં પાગલ હોય છે તો કેટલાક આ સંબંધમાં સાચા ભાગીદાર બને છે. આજે અમે એવી રાશિના લોકો વિશે વાત કરી રહ્યા છીએ જેઓ પ્રેમમાં ખૂબ જ ભાવુક હોય છે. તેઓ પોતાના સંબંધ ...
Topaz Gem Benefits: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું ઘણું મહત્વ હોય છે અને તે ખૂબ જ ઉપયોગી પણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્ન ધારણ કરવાથી ગ્રહોની અશુભ અસર દૂર થાય છે, સાથે જ અટકેલા કામ પુરા થાય છે. આજે આપણે આમાંથી એક ...
Name Astrology: કોઈપણ વ્યક્તિનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્યક્તિની ઓળખ તેના નામ પરથી જ બને છે. એવું કહેવાય છે કે નામ વ્યક્તિના સ્વભાવ અને જીવન પર ખૂબ ઊંડી અસર કરે છે. નામ વ્યક્તિના કામ અને વ્યક્તિત્વ પર ઊંડી છાપ છોડે છે.
જ્યોતિષમાં કોઈ માણસની કુંડળી જોઈ તે માણસના સુખ અને દુખના દિવસોની ભવિષ્યવાણી કરાય છે. તે સિવાય જ્યોતિષમાં એક બીજી વિદ્યા છે. જેનાથી માણસના સ્વભાવ અને ભવિષ્યના વિશે ઘણુ કઈક જણાવીએ છે. તેને હસ્તરેખા જ્યોતિષ કહેવાય છે. હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળી ...
મેષ- આ રાશિનો સ્વામી મંગળ દેવ છે જ્યોતિષશાસ્ત્રના મુજબ મંગળ કાળા રંગથી દુશ્મની છે તેથી આ રાશિના જાતકને કાળા રંગનો દોરો પહેરવાથી બચવુ જોઈએ માનવુ છે કે જો મેષ રાશિના લોકો કાળા રંગનો દોરોના ઉપયોગ કરે તો કઈક ખરાબ થઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની તમામ રાશિઓ પર સારી અને અશુભ અસર પડે છે. અત્યાર સુધી એપ્રિલ મહિનામાં મંગળ અને બુધ ગ્રહે રાશિ પરિવર્તન કર્યું છે. 12 એપ્રિલે રાહુ મેષ રાશિમાં ...
કર્જ કયાં દિવસે લેવું કે આપવું જોઈએ
આજના સમયેમાં કર્જ લેવું સામાન્ય વાઅ છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે કર્જ લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ કર્જ લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ...
ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ કેટલાક લોકો તેમના જન્મના સમયથી જ દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસાવવાનું શરૂ થઇ જાય છે. તેઓ જીવનભર અપાર ધન-સંપત્તિ ભોગવે છે. આવા ભાગ્યશાળી લોકોનો જન્મ ચોક્કસ તારીખે ...