સિંહ-શિક્ષણ
સિંહ રાશીની વ્‍યક્તિને શિક્ષણનાં ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે છે. આ લોકો ચિકિત્સા શાસ્‍ત્રમાં હૃદય વિશેષજ્ઞ તથા શિશુ વિશેષજ્ઞ, સાહિત્‍ય, પત્રકાર, રાજકારણ, જ્યોતિષના વિષયમાં શિક્ષા મેળવવામાં વધારે સફળ થાય છે.

રાશી ફલાદેશ