7. પોટેંસી વધારવા માટે કાચી ભીંડી ચાવીને ખાવ. પછી જુઓ રાત્રે તેની શુ અસર થાય છે.
8 પિજ્જા બર્ગર જેવા જંક ફૂડ પણ શારીરિક કમજોરીનું કારણ હોઈ શકે છે. બીજી બાજુ વધુ પ્રમાણમાં ઘી-દૂધ મેવા મીઠાઈ ખાવા પણ આયુર્વેદની દ્રષ્ટિથી સારુ નથી. તેનાથી શરીરની તાકત ક્ષીણ થઈ જાય છે.