માનવીની સમૃદ્ધિમાં ભાગ્ય અને વાસ્તુનો બરાબરીનો સંબંધ હોય છે. દેવી દેવતાઓની પૂજા-પ્રાર્થના અને પ્રયાસો ઉપરાંત માનવીએ એક વધુ વિષય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે છે તેના ઘર અને દુકાનનું વાસ્તુ. જો વાસ્તુ દોષના કારણે તમે કષ્ટમાં છો, ધનનો અભાવ છે ધંધો નુકશાનમાં ચાલે છે કે કોઈની નજર લાગી ગયી છે તો આફિસ કે સ્થાન તોડવાની જરૂર નથી. પણ વાસ્તુ દોષ દૂર કરવા માટે કેટલાક મહ્ત્વપૂર્ણ ઉપાય કરી લો.
6 કાર્યની વ્યવસ્તતાની કારણે ઓફિસના ડેસ્ક નીચે કાગળો, ફાઇલો, પુસ્તકો, બ્રીફકેસ રાખવી હવે સામાન્ય વાત બની ગઈ છે. પણ વિચારો, ત્યાં સાવરણી અને ચંપલનો સ્પર્શ વેપાર ધંધાનો વિકાસ કરી શકે છે ?