હવે આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખો જેમા તમે લોટ મુકો છો. તુલસી યુક્ત આ લોટનો પ્રયોગ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં ફેરફાર દેખાવવા માંડશે. અહી ધ્યાન રાખવાનુ છે કે ભૂલથી પણ આ ઉપાય રવિવારે કે અગિયારના દિવસે ન કરશો. કારણ કે આ દિવસે તુલસીના પાનને તોડવા અશુભ માનવામાં આવે છે.