બીમારી, નોકરી કે દેવામાંથી મુક્તિ માટે ઉપાય

મંગળવાર, 12 જૂન 2018 (13:35 IST)
મિત્રો આજે અમે તમને મંગળવારે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે બતાવી રહ્યા છીએ.  દરેકના જીવનમાં નાની મોટી સમસ્યા બની રહે છે. ક્યારેક નોકરી નથી મળતી તો ક્યારેક કોઈ બીમારી પરેશાન કરે છે તો ક્યારેક દેવુ લીધુ હોય તેનુ ટેંશન રહે છે.  પણ તેનાથી ક્યારેય નિરાશ ન થવુ જોઈએ અને ઈશ્વર પર શ્રદ્ધા અને ખુદની મહેનત પર વિશ્વાસ રાખીને પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. 


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર