જો નવા વર્ષે પહેલી જાન્યુઆરી કે પછી વિક્રમી સંવત આ વર્ષે બેંકમાં નવુ ખાતુ ખોલવામાં આવે તો કે જૂના ખાતામાં ઘન જમા કરવામાં આવે તો ઘનમાં નિરંતર વૃદ્ધિ થાય છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ રોકાણ અનેકગણુ વધી જાય છે. તમે નવી વીમા પોલિસી. મ્યુચુઅલ ફંડ. સોનુ વગેરેમાં પહેલા દિવસે લગાવી શકો છો.