શું શરાબના સેવનથી સેક્સ ટાઈમિંગ વધી જાય છે... વાંચો આગળ

સોમવાર, 9 જુલાઈ 2018 (19:43 IST)
એવી પણ ધારણા છે કે શરાબના સેવન પછી પુરૂષ લિંગમાં ઉત્તેજનાના સમયે ક્ઠોરતા બહુ વધારે વધી જાય છે , પણ વૈજ્ઞાનિક નિષ્કર્ય છે કે ઓછી માત્રામાં ક્યારે-ક્યારે શરાબના સેવન કરવાથી માણસની સેક્સ ઈચ્છા થોડી વધી શકે છે. પણ શરાબની થોડી વધારે માત્રા પછી માણસના લિંગમાં કઠોરતા આવતી નથી. 
જો આવે પણ  છે તો તરત જ ચાલી જાય છે . વધારે માત્રામાં શરાબના સેવનથી માણસમાં નાર્મદગી થઈ શકે છે. આ એક ભૂલ છે કે શરાબના  સેવનથી માણસમાં નાર્મદગી નહી હોય છે. 
 
આવું માનવું છે કે શરાબથી સંભોગની ઈચ્છા વધી જાય છે. પણ વાસ્તવિકતામાં શરાબના સેવનથી સ્ત્રી કે પુરૂષમાં સંભોગની ઈચ્છા પર કોઈ ખાસ અસર નહી થાય 
હા , જો કોઈ માણસ ક્યારે-ક્યારે ખૂબ જ ઓછી માત્રામાંસ શરાબ સેવન કરો અને એના પ્રભાવના કારણે માનસિક ચિંતા તનાવ અને ભય ઓછું અને ખત્મ થઈ જાય તો માણસ ખુલીને એના વિચાર અભિવ્ય્કત કરી શકે છે પણ શરાબના સેવનથી સંભોગની ઈચ્છા વધતી નથી .  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર