સેક્સ કર્યા પછી તરત નહાવ્યા તો થઈ જશો પ્રેગ્નેંટ

રવિવાર, 28 ઑક્ટોબર 2018 (13:15 IST)
પરિણીત સંબંધને મજબૂત બનાવા માટે રિલેશન બનાવવું જરૂરી છે. ત્યારે તો પતિ-પત્નીના વચ્ચે ગાઢ પ્રેમ હોય છે અને ફેલિમી બને છે.  કેટલાક કપ્લ્સ પેરેંટ્સ બનાવા નહી ઈચ્છતા પણ રિલેશનના આનંદ લેવા ઈચ્છે છે. તોય પણ જાણ-ાજાણમાં કેટલાક કપ્લ્સ ભૂલ કરી બેસે છે, જેનાથી પ્રેગ્નેંસીની આશંકા વધી જાય છે. જી હા, કેટલાક કપલ્સ  સંબંધ બનાવા માટે  તરત પછી શાવર લઈ લે . આ ભૂલ તે સમયથી પહેલા પેરેંટ્સ બનાવી નાખે છે. તે સિવાય લોકોના પ્રેગ્નેંસીને લઈને જુદા-જુદા મિથ છે. જે કદાચ તમે પણ નહી જાણતા . આવો જાણીએ તે મિથ વિશે..... 
1. પીરિયડસ- કેટલાક લોકો માને છે કે જો પીરિયડસના દિવસમાં સંબંધ બનાવાય તો પ્રેગ્નેંસીના ચાંસેજ ઓછા હોય છે. લોકોના આ વિચાર ખોટા છે કારણકે આ દિવસમાં ગર્ભાવસ્થાની આશા વધી જાય છે. 
 
2. પહેલી વાર સંબંધ બનાવવું- બહુ લોકો વિચારે છે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી જો શાવર લઈ લેવાય તો ગર્ભાધારણ બચી શકાય છે. 
 
3. તરત શાવર- આ રીતે ઘણા લોકોનો માનવું છે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી જો શાવર લેવાય તો ગર્ભધારણથી બચી શકાય છે. 
 
4. સંબંધ પછી ઉભા ન થવું- લોકોમાં આ મિથ છે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી તમે તરત ઉભી થઈ જાય તો ગર્ભવતી હોવાની શકયતાને ઓછું કરી શકાય છે. પણ આ ખોટી ધારણા છે. 
 
5. કૂદવાના કારણે- શારીરિક સંબંધ બનાવ્યા પછી કોઈ મહિલા જંપિંગ કરે છે તો પ્રેગ્નેંટ હોવાના ચાસેંજ ઓછા હોય છે. પણ આ મિથ બિલ્કુલ ખોટા છે. 
 
6. પાણીમાં સંબંધ બનાવવું- આ પણ મનાય છે કે પાણીની અંદર શારીરિક સંબંધ બનાવવાથી પ્રેગ્નેંસીનો ખતરો નહી હોય પણ આ પૂરી રીતે ખોટું છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર