થલાઈવાનો મોટો ફેસલો રાજકરણમાં નહી આવશે રજનીકાંત સંગઠન રજની મક્કલ મંદરમને કર્યુ ભંગ

સોમવાર, 12 જુલાઈ 2021 (12:51 IST)
મુંબઈ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત રાજનીતિથી હમેશા માટે દૂરી બનાવવાનો ફેસલો લીધુ છે. એક્ટરએ સોમવારે મક્કલ મંદ્રમના પદાધિકારીઓથી વાતચીતમાં ક્યારે ન આવવાનો નિર્ણય લીધું. રજનીકાંતએ તેમની પાર્ટી રજની મક્કલ મંદ્રમને ભંગ કરી દીધુ છે. તેણે આ પણ કહ્યુ કે હવે સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી જનતા ભલાઈ માટે કામ કરશે. 
 
રજની મક્કલ મંદ્રમ પાર્ટીને ખત્મ કરતા રજનીકાંતએ કહ્યુ- ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં પગલા નહી રાખીશ. રજનીકાંતએ તેમના પ્રશંસકોએ તેમના પ્રશંસકોની સાથે પણ બેઠક કરી છે. 

તેમજ રજનીકાંતના સહભાગી અને ગાંધીયા મક્કલ ઈયક્કમના સંસ્થાપક તમિલારૂવી મણિયમએ કહ્યુ કે એક્ટરે આ નથી કહ્યુ કે તે ક્યારે રાજકરણમાં નહી આવશે. તેણે આરએમએસને ભંગ નથી કર્યુ છે. માત્રે તે હવે ચૂંટણી મેદાનમાં નહી ઉતરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર