તળાવનું પાણી લાલ કેમ?

શુક્રવાર, 10 જૂન 2022 (13:38 IST)
તળાવના પાણી લાલ થવાની આ ઘટના ઘણી જગ્યાઓથી સામે આવી છે પણ પણ તેમાં માછલીઓ મરી ગઈ આવી ઘટના થઈ હતી. પણ અ ઘટના બનાસકાંઠાના મહાદેવ મંદિર પાસે વની છે. આ ઘટનાથી આખુ ગામ વિચારવા લાગ્યુ કે આવુ શા માટે થયું. 
 
બનાસકાંઠાના મહાદેવ મંદિર નજીકના તળાવનો પાણી જેમ કંકુ નાખીએ તેવુ તળાવનો પાણી લાલ કલરનો થઈ ગયો છે. આ ઘટના પછી ગામના લોકોમાં કુતુહલ સર્જાયુ છે. ગામના લોકો આ ઘટનાને આસ્થાથી જોડાયેલી ઘટનાનો અનુમાન લગાવી રહ્યા છે. 
 
તળાવનો પાણી લાલ શા માટે થયુ આ ઘટનાનો કારણ અત્યાર સુધી સામે નથી આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર