આજથી અમદાવાદથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો, જાણો ટાઈમ અને ભાડુ

સોમવાર, 19 જાન્યુઆરી 2026 (08:24 IST)
અમદાવાદ અને ગાંધીનગર શહેરના પરિવહનમાં એક નવું પીંછું ઉમેરાયું છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકો માટે આ એક સારા સમાચાર છે કે હવેથી એટલે કે આજથી 16 જાન્યુઆરીથી મેટ્રો હવે અંડવાદથી ગાંધીનગર સુધી લંબાવાઇ છે. એટલે કે આજથી તમે ગાંધીનગર સુધીની મુસાફરી મેટ્રોમાં કરી શકશો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર