વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન

રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (08:50 IST)
વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન 
30 થી વધુ સંતોએ કર્યું મતદાન 
જ્ઞાન વત્સલ સ્વામી અને કોઠારી સ્વામી ભાગ્ય સેતુ સ્વામીએ પણ કર્યું મતદાન 
સંતો એ મતદાન કરી લોકોને મત આપવા અનુરોધ કર્યો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર