નવમુ નોરતુ- માતાજીને નવમીના દિવસે ચડાવો આ પ્રસાદ

રવિવાર, 3 ઑક્ટોબર 2021 (00:26 IST)
નવમુ નોરતું- નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો. તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે. સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર