આ પહેલા 22 મેના રોજ, સતત ત્રણ દિવસની સુનાવણી બાદ, કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં, અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માંગ કરી હતી. તેમજ, કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.