કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કટરા પહોંચ્યા, થોડીવારમાં વૈષ્ણો દેવીના દર્શન કરશે

મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (10:25 IST)
જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કટરા પહોંચ્યા છે અને થોડીવારમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ અમિત શાહ સાથે હાજર છે. તમને જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ અમિત શાહ આજે ઘણા વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરશે અને રાજૌરીમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.

#WATCH | Jammu and Kashmir: Union Home Minister Amit Shah offers prayers at the Mata Vaishno Devi Temple in Katra pic.twitter.com/NbP4WDN9pP

— ANI (@ANI) October 4, 2022



(Edited By- Monica sahu) 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર