યુએન સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠકોની જાહેરમાં ચર્ચા થતી નથી.
રવિવારે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.