આજ સાંજે માતાથી આશીર્વાદ લેશે પીએમ મોદી, સોમવારે પહૉચશે વારાણસી

રવિવાર, 26 મે 2019 (07:58 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સાંજે ગુજરાતના અમદાવાદ પહોચીને તેમની મા હીરાબેઅથી આશીર્વાદ લેશે. લોકસભા ચૂંટનીમાં ભાજપા નેતૃત્વ રાખતા એનડીએને ભારે બહુમતથી જીત હાસલ કરાયા પછી મોદીના 30 મેને ફરીથી પ્રધાનમંત્રી પદ પર શપથ ગ્રહણ કરવાની શકયતા છે. 
 
તેનાથી પહેલા તે સોમવારે વારાણસી પહોંચીને ચૂંટણીમાં આ સીટથી પોતાને 4.79 લાખ વોટથી ભારે અંતરથી જીત અપવાવા માટે તેમના સમર્થકનો પણ આભાર આપશે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું. કાલ સાંજે તેમની માતાથી આશીર્વાદ લેવા ગુજરાત જઈશ. એક દિવસ પછી સવારમાં કાશી જઈશ, જ્યાં આ મહાન ધરતીના લોકોને મારી ઉપર વિશ્વાસ બનાવ્યા રાખવા માટે આભાર કહીશ. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર