Mira Road Murder: 'તે મારી દીકરી જેવી હતી...', સરસ્વતીના 'હત્યારા'એ પોલીસને કહ્યું- હું HIV પોઝિટિવ છું, ક્યારેય સંબંધ નહોતો

શુક્રવાર, 9 જૂન 2023 (16:03 IST)
મુંબઈની પાસે મીરા રોડના ગીતા નગરા વિસ્તારમાં એક માણસા દ્વારા તેમના લિવા ઈના પાર્ટનરની બેરહમીથી હત્યા કરનારી ઘટના આખા દેશમાં ચકચોર કરી નાખ્યો છે. મીરા રોડા મર્ડર કેસના આરોપીના નિવેદના સામે આવ્યો છે અને તેનાથી મોટા દાવો કર્યુ છે. લિવા ઈન પાર્ટનરની હત્યા કરનારા તેમના શરીરના અગણીતા ટુકડામાં કાપીને પ્રેશરા કૂકરમાં બાફ્યા અને પછી મિક્સીમાં વાટીને કૂતરાને ખબવડાવ્યા છે. મનોજથી પૂછતાછાના દરમિયાના પોલીસને જણાવ્યુ કે તે એક એચઆઈવી પૉઝીટિવ છે અને તેમણે મૃતકની સાથે ક્યારે શારીરિક સંબંધા નથી બનાવ્યા. 
 
ઈડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ આરોપી મનોજા સાને એ પોલીસને આગળા જણાવ્યુ કે સરસ્વતી વૈદ્ય તેમની દીકરીની જેમ હતી. એક વરિષ્ટ પોલીસા અધિકારીએ કહ્યુ કે ગુરૂવારે ગિરફ્તારા કરેલા 56 વઋષીયા આરોપી મનોજ રમેશા સાને એ દાવા કર્યા છે કે 32 વર્ષીયા સરસ્વતી વૈદ્યે 3 જૂનને આત્મહત્યા કરી લીધી હતી. આ ડરથી કે તેમના પર કેસ  નોંધાયા તો લાશને ઠેકાણે લગાવવાની કોશિશા કરી. તેમને પોલીસને જણાવ્યુ કે તે પછી તેણે તેમના જીવનને સમાપ્ત કરવાની યોજના બનાવી. 

Edited By-Monica Sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર