મુંબઈ. ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયુ એયરપોર્સનુ વિમાન AN-32

બુધવાર, 8 મે 2019 (11:10 IST)
મુંબઈ એયરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ઈંડિયન એયરફોર્સ (Indian Air Force)નું AN-32 એયરક્રાફ્ટના રનવેને પાર કરી ગયુ. મુંબઈ એયરપોર્ટના અધિકારીઓએ તેની ચોખવટ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિમાન મુંબઈથી બેંગલુરુના યેલાહાંકા એયરફોર્સ સ્ટેશન માટે જઈ રહ્યુ હતુ. આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના હાલ કોઈ સમાચાર નથી. ઘટના પછી હાલ એયરપોર્ટના રનવે નંબર 27ને બંધ કરી દેવામાં આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર