PM modi-કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે

મંગળવાર, 24 માર્ચ 2020 (12:45 IST)
કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે
આજે રાત્રે 8 વાગ્યે PM પોદી દેશવાસીઓને સંબોધશે
પીએમ મોદી દેશવાસીઓને જણાવશે મહત્વપૂર્ણ વાતો
આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા
સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ
અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર