-જે નૌજવાન ખોટા રસ્તે જતો રહ્યો હતો તેને પણ એકે 47 બોજ લાગવા માડ્યો છે. અમે તેમના હાથમાં કોમ્પ્યુટર આપવા માંડીએ છીએ. અમે તેમને નવા દેશની તરફ આગળ લઈ જવા માંગીએ છીએ. જ્યારથી હુ પીએમ બન્યો છુ ત્યારથી કોઈ મહિનો એવો નથી જ્યારે હુ જમ્મુ કાશ્મીર ન આવ્યો હોય.