Diwali 2022 : ભારતમાં અહીં નથી ઉજવાતી દિવાળી, જાણો શું છે કારણ

મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (16:20 IST)
દિવાળી એક મુખ્ય તહેવાર છે. આખી દુનિયામાં આ એક જાણીતુ તહેવાર છે જેની ઉજવણી ધૂમધામથી કરાય છે. ભગવાન રામના અયોધ્યાથી પરત આવતાની ખુશીમાં અને સમુદ્ર મંથનમાં જે દિવસે માતા લક્ષ્મી પ્રકટ થયા હતા તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દેશમાં જ નહી પણ વિદેશમાં પણ ભારતવાસીઓ જે રહે છે ત્યાં પન દિવાળીની ઉજવણી ધામદ્જૂમથી કરાય છે. પણ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતુ નથી 
 
અમે વાત કરી રહ્યા ભારતમાં આવેલા કેરળ રાજ્યની જ્યાં દિવાળીનો તહેવારની ઉજવણી નથી થતી. કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી 
 
એવું માનવામાં આવે છે કે કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળ એક ધાર્મિક માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર કેરળમાં એક સમયે રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને અહીં તેની પૂજા થતી હતી. રાક્ષસની હારને કારણે લોકો અહીં દિવાળી નથી ઉજવતા.
 
તમિલનાડુની. અહેવાલો અનુસાર, તમિલનાડુના લોકો આ સમયે નરક ચતુર્થી ઉજવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર