Dashama Vrat Visarjan- આવતી કાલે દશામા વિસર્જન જાણો મુહુર્ત

શુક્રવાર, 1 ઑગસ્ટ 2025 (16:02 IST)
શ્રાવણ સુદ એકમથી દશામા ના વ્રત શરૂ થયેલા દુઃખ હરનારા દશા માતાજીના વ્રતની આવતીકાલ પુર્ણાહૂતિ થશે.  માતજીની ૧૦ દિવસ સુધી આરતી, પ્રસાદ, ૫૬ ભોગ, ગરબા સહિતના ધર્મોત્સવ સાથે માતાજીના ગુણગાન ગાયા બાદ હવે આવતીકાલે વ્રતનું જાગરણ અને મુર્તિ વિસર્જન કરવામાં આવશે.

આવતીકાલે વ્રતનો ૧૦મો અને અંતિમ દિવસ છે, ત્યારે માંઈભક્તો દ્વારા માતાજીને વિવિધ શણગાર કરી મહાઆરતી વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારબાદ રાત્રે વ્રતનું જાગરણ થશે.


તારીખ: 2 ઓગસ્ટ 2025
 
દિવસ: શનિવાર
 
મહિનો (અમાવાસ્યંત): શ્રાવણ
 
મહિનો (પૂર્ણિમંત): શ્રાવણ
 
મોસમ: વરસાદ
 
અયાન: દક્ષિણાયન
 
પક્ષઃ શુક્લ પક્ષ
 
તિથિ: અષ્ટમી તિથિ (સવારે 07:23 સુધી) ત્યારબાદ નવમી તિથિ
 
નક્ષત્ર: વિશાખા નક્ષત્ર (3 ઓગસ્ટના રોજ સવારે 06:34 સુધી) ત્યારબાદ અનુરાધા નક્ષત્ર આવે છે.
 
યોગ: શુક્લ યોગ (3 ઓગસ્ટના રોજ સવારે 6:23 સુધી) ત્યારબાદ બ્રહ્મ યોગ
 
કરણ: ભાવ કરણ (સવારે 07:23 સુધી) ત્યારબાદ બલવા કરણ
 
ચંદ્ર રાશિ: તુલા (રાત્રે 11:51 સુધી) ત્યારબાદ વૃશ્ચિક રાશિ આવે છે
 
સૂર્ય રાશિ: કર્ક
 
અશુભ સમય:
 
રાહુ કાલ: સવારે 10:53 થી 12:33 pm
 
શુભ મુહૂર્ત:
 
અભિજિત: બપોરે 12:06 થી બપોરે 12:59
 
સૂર્યોદય: સવારે 05:53
 
સૂર્યાસ્ત: સાંજે 07:14
 
સંવત્સર: વિશ્વવાસુ
 
સંવત્સર(ઉત્તર): સિદ્ધાર્થી
 
વિક્રમ સંવત: 2082 વિક્રમ સંવત
 
શક સંવત: 1947 શક સંવત

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર