×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (08:25 IST)
ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે તમારા માટે લાવ્યા છે.
- શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ઉપલબ્ધ ન હોય તો , ચિંતા ન કરો. એક પાકેલું સફરજન લો. છાલ કાઢી લસણ , શેકેલી વરિયાળી અને એક
ઈલાયચીની સાથે વાટી લો. તેને ટમેટની ગ્રેવી રીતે જ ઉપયોગ કરો. ગ્રેવીના રંગ નિખરી આવશે.
- જો માખણ તમે ફ્રિજથી કાઢી તરત ઉપયોગ કરવું છે તો , ચાકૂને હળવું ગર્મ કર્યા પછી માખણ કાપો. એનાથી માખણ સાફ કટશે અને વધારે દિવસ સુધી ચાલશે.
- વધેલા અથાણાના તેલ કે મસાલાને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તુવેરની દાળના તડકો લગાવતા સમયે એક ચમચીએ અથાણુંના તેલ નાખી દો.
દાળનું સ્વાદ બદલી જશે.
- અથાણાના મસાલામાં બાફેલું બટાટા મિક્સ કરી પરોઠા બનાવો. કરારું બનશે.
- ડુંગળીને કાપતા પહેલા જો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી નાખો તો કાપતા સમયે આંસૂ નહી નિકળશે.
- જો તમે ગ્રેવીમાં ડુંગળી નહી નાખવી તો કોબીજને કાપી ડુંગળીની રીતે વાટી લો . તમને એમજ સ્વાદ મળશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ
આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ
ઈંડિયન સ્ટાઈલમાં બનાવો - મશરૂમ કરી
ભજીયાના સ્વાદ વધારી નાખશે આ ટિપ્સ
Rice Recipe - વાસી ભાતના પકોડા
જરૂર વાંચો
ભારે વરસાદ સાથે વંટોળની ચેતવણી, અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરનો ભય
Maratha Reservation Protest - 'મુંબઈના રસ્તાઓ ખાલી કરવા જોઈએ', મરાઠા આંદોલનકારીઓના હોબાળાથી ગુસ્સે ભરાયેલા હાઈકોર્ટના આદેશ
પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ચાલુ, 3400 થી વધુ પીડિતોને બચાવી લેવામાં આવ્યા
કથાકાર પ્રદીપ મિશ્રાના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે, નગરપાલિકા ટૂંક સમયમાં કાર્યવાહી કરશે
આકાશ વિજયવર્ગીયના પ્રશ્ને તોફાન મચાવ્યું! તેમણે સ્ટેજ પરની મહિલાઓને દારૂ વિશે પૂછ્યું- કેમ દીદી? શું તમે ક્યારેક દારૂ પીઓ છો? તમારા હાથ ઊંચા કરો!
ધર્મ
Parivartini Ekadashi 2025: 2 કે 3 સપ્ટેમ્બર ક્યારે છે પરિવર્તિની એકાદશી, જાણો પૂજા વિધિ અને વ્રતનો પારણ સમય
Dharo Aatham 2025 - ધરો આઠમ વ્રતકથા
Radha ashtami- શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા
Ganeshotsav 2025: અનંત ચતુર્દશી પહેલા ગણેશ વિસર્જન કરવા માંગો છો? ત્રીજા, પાંચમા અને સાતમા દિવસનો શુભ મુહૂર્ત અહીં જાણો
પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે
એપમાં જુઓ
x