દિવાળી પર લક્ષ્મી પણ ત્યારે જ ઘર આવે છે જ્યારે ઘર તેના સ્વાગત માટે સજેલું -ધજેલું રહે. આ વિચાર સાથે દરેક વર્ષ દિવાળી પર તમે તમારા ઘરને સજાવો છો. ઘર માટે નવી-નવી વસ્તુઓ ખરીદો છો. જાણો આવી ટિપ્સ ,જેથી તમે પણ તમારા ઘરને દિવાળી તહેવારના હિસાબે સારુ લુક આપી શકો.
*ગણપતિ દરેક રૂપમાં ઘરની રોનક વધારે છે.
*જૂના ફર્નીચરને કલરફૂલ બનાવી તમારા લિવિંગ રૂમને નવુ રૂપ આપી શકો છો.
* કલરફૂલ મેટની મદદ વડે રંગોળી જાનદાર થઈ શકે છે.
* ફ્લોરસ કેંડલ્સથી સજાવટ પણ તમારા ડ્રાઈંગ રૂમમાં ચાર-ચાંદ લગાવશે .