×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:30 IST)
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
સામગ્રી
બે કપ ભાત
100 ગ્રામ પનીર
એક ડુંગળી સમારેલી
અડધા કપ કોબીજ
એક ગાજર
એક શિમલા મરચા
અડધું કપ વટાણા
બે લીલા મરચાં
એક નાની ચમચી છીણેલુંઆદું લસણ પેસ્ટ
અડધી ચમચી હળદર
લાલ મરચા પાઉડર
મીઠું સ્વાદપ્રમાણે
બે મોટી ચમચી માખણ
કોથમીર
વિધિ
મધ્યમ તાપ પર એક પેનમાં માખણ ગરમ કરવામાટે મૂકો.
માખણ ગરમ થતા જ પનીરના ટુકડા સોનેરી થતા સુધી શેકવું અને એક પ્લેટમાં કાઢી લો.
આ પેનમાં હવે લસણ -આદુંની પેસ્ટ નાખી સંતાળો
ત્યારબાદ ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને સતાળો.
હવે સમારેલ ટામેટાં, ગાજર, શિમલા મરચા, વટાણા, કોબીજ, બટાટા લાલ મરચાં અને મીઠું ઉમેરો.
હવે ભાતમાં અને લીંબૂનો રસ નાખી સારી રીતે મિક્સ કરો જેથી ચોખા અને મસાલા મિક્સ થઈ જાય.
હવે
આખરેમાં પનીરના ટુકડા અને કોથમીર નાખો. ભાત મિક્સ કરી તાપ બંદ કરી નાખો.
તૈયાર છે પનીર તવા પુલાવ. સલાદ અને રાયતા સાથે ગર્માગરમ સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ
વેબદુનિયા Recipe-હવે ઘરે બનાવો બિસ્કીટ
ગુજરાતી રેસીપી -કાજૂ કતલી
ગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી
ગુજરાતી રેસીપી- પાતરા બનાવવાની વિધિ
જરૂર વાંચો
કોકિલાબેન ધીરુભાઈ અંબાણીના જીવન સાથે જોડાયેલા 10 તથ્યો જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ...
મારી સાથે સંબંધ બનાવો... સોશિયલ મીડિયા ઈંફ્લૂએંસર જન્નત મીર પાછળ પડ્યો હીસ્ટ્રીશીટર, સુસાઈડ નોટમાં છલકાયુ દર્દ
દિવાલ કુદીને સંસદમાં ઘુસી ગયો, જાણો કોણ છે આ વ્યક્તિ, અત્યાર સુધી શુ મળી માહિતી
આ 38 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી; 26 ઓગસ્ટ સુધી...
પ્રેમાનંદજી મહારાજની બંને કિડની ફેલ થઈ ગઈ! મધ્યપ્રદેશના મુસ્લિમ યુવાને કહ્યું કે હું દાન કરીશ.
ધર્મ
Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન
Hartalika Teej 2025: જો કેવડા ત્રીજના દિવસે પીરિયડ્સ આવી જાય તો શુ કરવુ ?
Ganesh Chaturthi 2025: આ વિધિથી કરો ગણપતિની સ્થાપના, જાણો શુભ મુહુર્ત અને પૂજાની યોગ્ય રીત
Ganesh Chaturthi - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ
Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ
એપમાં જુઓ
x