×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:30 IST)
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
સામગ્રી
બે કપ ભાત
100 ગ્રામ પનીર
એક ડુંગળી સમારેલી
અડધા કપ કોબીજ
એક ગાજર
એક શિમલા મરચા
અડધું કપ વટાણા
બે લીલા મરચાં
એક નાની ચમચી છીણેલુંઆદું લસણ પેસ્ટ
અડધી ચમચી હળદર
લાલ મરચા પાઉડર
મીઠું સ્વાદપ્રમાણે
બે મોટી ચમચી માખણ
કોથમીર
વિધિ
મધ્યમ તાપ પર એક પેનમાં માખણ ગરમ કરવામાટે મૂકો.
માખણ ગરમ થતા જ પનીરના ટુકડા સોનેરી થતા સુધી શેકવું અને એક પ્લેટમાં કાઢી લો.
આ પેનમાં હવે લસણ -આદુંની પેસ્ટ નાખી સંતાળો
ત્યારબાદ ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને સતાળો.
હવે સમારેલ ટામેટાં, ગાજર, શિમલા મરચા, વટાણા, કોબીજ, બટાટા લાલ મરચાં અને મીઠું ઉમેરો.
હવે ભાતમાં અને લીંબૂનો રસ નાખી સારી રીતે મિક્સ કરો જેથી ચોખા અને મસાલા મિક્સ થઈ જાય.
હવે
આખરેમાં પનીરના ટુકડા અને કોથમીર નાખો. ભાત મિક્સ કરી તાપ બંદ કરી નાખો.
તૈયાર છે પનીર તવા પુલાવ. સલાદ અને રાયતા સાથે ગર્માગરમ સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ
વેબદુનિયા Recipe-હવે ઘરે બનાવો બિસ્કીટ
ગુજરાતી રેસીપી -કાજૂ કતલી
ગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી
ગુજરાતી રેસીપી- પાતરા બનાવવાની વિધિ
જરૂર વાંચો
Axiom-4 Mission LIVE : સ્પેસ સ્ટેશન માટે રવાના થયા શુભાંશુ શુક્લાનુ સ્પ્રેસક્રાફ્ટ, જાણો દરેક ક્ષણની અપડેટ્સ
Shubhranshu Shukla - કોણ છે શુભાંશુ શુક્લા જેમની આજે ચારે બાજુ થઈ રહી છે ચર્ચા, રાકેશ શર્મા પછી રચવા જઈ રહ્યા છે ઈતિહાસ
PF સભ્યો માટે સારા સમાચાર, EPFO એ આ નિયમ બદલ્યો, ફાયદો થશે
Gram Panchayat election Result- ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી
Shubhanshu Shukla Axiom-4 Mission - કેપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં ISS જવા રવાના થશે
ધર્મ
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
એપમાં જુઓ
x