×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:30 IST)
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
સામગ્રી
બે કપ ભાત
100 ગ્રામ પનીર
એક ડુંગળી સમારેલી
અડધા કપ કોબીજ
એક ગાજર
એક શિમલા મરચા
અડધું કપ વટાણા
બે લીલા મરચાં
એક નાની ચમચી છીણેલુંઆદું લસણ પેસ્ટ
અડધી ચમચી હળદર
લાલ મરચા પાઉડર
મીઠું સ્વાદપ્રમાણે
બે મોટી ચમચી માખણ
કોથમીર
વિધિ
મધ્યમ તાપ પર એક પેનમાં માખણ ગરમ કરવામાટે મૂકો.
માખણ ગરમ થતા જ પનીરના ટુકડા સોનેરી થતા સુધી શેકવું અને એક પ્લેટમાં કાઢી લો.
આ પેનમાં હવે લસણ -આદુંની પેસ્ટ નાખી સંતાળો
ત્યારબાદ ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને સતાળો.
હવે સમારેલ ટામેટાં, ગાજર, શિમલા મરચા, વટાણા, કોબીજ, બટાટા લાલ મરચાં અને મીઠું ઉમેરો.
હવે ભાતમાં અને લીંબૂનો રસ નાખી સારી રીતે મિક્સ કરો જેથી ચોખા અને મસાલા મિક્સ થઈ જાય.
હવે
આખરેમાં પનીરના ટુકડા અને કોથમીર નાખો. ભાત મિક્સ કરી તાપ બંદ કરી નાખો.
તૈયાર છે પનીર તવા પુલાવ. સલાદ અને રાયતા સાથે ગર્માગરમ સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ
વેબદુનિયા Recipe-હવે ઘરે બનાવો બિસ્કીટ
ગુજરાતી રેસીપી -કાજૂ કતલી
ગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી
ગુજરાતી રેસીપી- પાતરા બનાવવાની વિધિ
જરૂર વાંચો
આ રીતે મફત રાશન અને મફત વીજળી આપતા રહેશો તો... સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને લગાવી ફટકાર
T 20 વર્લ્ડ કપ 2026 - ‘Super 8’ નુ આખુ ગણિત, જાણો કોણ પહોચશે અને કેવી રીતે નક્કી થશે સેમીફાઈનલની તસ્વીર
ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય: CCE ભરતીમાં 1180 જગ્યાઓનો વધારો, હવે કુલ 6550 પદો ભરાશે
Career in Food Inspector : ફૂડ ઇન્સ્પેક્ટરેટ
ગુજરાત સરકારનું મહત્વનું પગલુ : નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ' કાર્યરત
ધર્મ
રાધા ચાલીસા
Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ
સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા
Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું
Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી
એપમાં જુઓ
x