અજમાવો આ કેટલાક ટીપ્સ અને બનાવો દરેક વાર નવા સ્વાદમાં ભજીયા 
	- ચણાના લોટના ખીરુંમાં ધુળી મગની ફૂલી દાળ એક ચમચી મિક્સ કરવાથી ભજીયાનો સ્વાદ જુદો જ થઈ જાય છે. 
	- લીમડાના પાનને વાટીને કે ઝીણુ કાપી ચણાના લોટમાં નાખી ભજીયા બનાવો. 
	- ક્યારે ભજીયાના ખીરુંમાં થોડી અડદની દાળનો પેસ્ટ નાખવાથી ભજીયાનો સ્વાદ વધે છે. 
	- દૂધ ફાટી જતા ફેંકવુ નહી તેમાં ચણાનો લોટ મિક્સ કરી ભજીયા બનાવો. 
	- ચણાના લોટમાં ક્યારે અજમા-હીંગ, ક્યારે આખુ ધાણા ક્યારે જીરું-વરિયાળી તો ક્યારે સફેદ તલ નાખી ભજીયાનો સ્વાદ બદલવું.