ગુજરાતી સુવિચાર

બુધવાર, 4 ડિસેમ્બર 2019 (17:35 IST)
માણસ "કેવા દેખાય" એનાં કરતાં 
"કેવા છે"એ મહત્વનું છે
કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને
ગુણોનું આયુષ્ય
આ જીવન સુધી સાથે રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર